June 27, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

અમદાવાદની સ્કૂલમાં કોરોનાના કેસો આવતા શિક્ષણ વિભાગ સતર્ક થઇ ગયું છે, શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આપી સૂચના આપી, શિક્ષકોના રસીના 2 ડોઝ લેવાઈ જાય તે સુનિશ્ચિત કરવું અને કોઈ બાળકમાં રોગના ચિન્હો જોવાય તો આરોગ્ય કેન્દ્ર અને DEOને તાત્કાલિક જાણ કરવી.

શિક્ષણ વિભાગે વાલીઓને પણ સૂચના આપી છે કે જો બાળકોમાં લક્ષણ દેખાય તો સ્કૂલે ન મોકલવા અને સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ રાખવુ પડશે.

New up 01

Related posts

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

મંત્રીમંડળની શપથવિધિ આજે થઇ સ્થગિત. હવે આવતીકાલે થશે શપથવિધિ

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો