June 27, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં હાલ જનતાને સારી સુવિધા મળી રહે તેમાટે જેતે વિસ્તારના પ્રતિનિધિઓ અને કાર્યકરો કામે લાગી ગયા છે તેવામાં અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ઘણા સમયથી કુબેરનગર થી રામેશ્વર ચાર રસ્તા તરફના માર્ગની સમારકામ ની જરૂર હતી.

જેને જોઈને ભાજપ દ્વારા કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે પગલે કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા, શૈલેષભાઇ પરમાર, જશવંતસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા રાત્રી કામ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામમાં કોઇ કચાસન રહીજાય તેની તકેદારી રાખવામાં માટે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું.

New up 01

Related posts

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો