June 22, 2026
ગુજરાત

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

સરકારની પ્રિ મોન્સૂનની વાતો નીકળી સૌપોકળી, તંત્રની બેદરકારીના કારણે પ્રજાને નુકશાન ભોગવવું પડે છે, ઘણા સમયથી અમદાવાદના સરસપુર વિસ્તારમાં મિલન સિનેમા પાસે ગટર તૂટેલી હાલતમાં હોવાથી ત્યાં ગંભીર અકસ્માત સર્જાઈ શકેછે જેને કારણે સ્થાનીય રહીશો દ્વારા ઘણીવાર તંત્રમાં ફરિયાદ કરી હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેના કારણે ગત રોજ એક વૃદ્ધ વ્યક્તિ સાયકલ લઈને પસાર થઇ રહ્યા હતા તયારે તૂટેલ ગટરમાં સાયકલ ફસાતા ગટર પર પડતા અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઇજા પણ પહોંચી હતી. અમદાવાદના આવા ઘણા વિસ્તારમાં સમસ્યાઓનો સામનો પ્રજા કરી રહી છે તંત્રની બેદરકારીના કારણે પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે

Related posts

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

Ahmedabad Samay

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

 ૧૦ વર્ષ પછી દેશમાં ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો, મોદી સરકાર સામે છે આ પાંચ મોટા પડકારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો