June 23, 2026
ગુજરાત

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેર ગુજરાતી શાળા નં. ૧ નરોડા રોડ, ના પરિસરમાં માનવ સેવા ફાઉન્ડેશન, ઉક્તર્ષ મહિલા સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે તેમજ CSC તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી શાંખલા સાહેબ તથા સ્ટાફના સહયોગ થી દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, શહેર કોટડા પોલિસ સ્ટેશન ના પી.આઈ શ્રી પી.કે. શાંખલા સાહેબ, પાયલ કોમ્પ્યુટરના ધર્મવિરસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લાભાર્થી ઓ એ પી.આઈ શ્રી શાંખલા સાહેબ ના હસ્તે ઈ-શ્રમ કાર્ડ મેળવી આ સેમિનારનો લાભ મેળવ્યો

New up 01

Related posts

અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા સન્માન સ્માહરો યોજવામાં આવ્યું

Ahmedabad Samay

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો