May 8, 2026
ગુજરાત

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેર ગુજરાતી શાળા નં. ૧ નરોડા રોડ, ના પરિસરમાં માનવ સેવા ફાઉન્ડેશન, ઉક્તર્ષ મહિલા સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે તેમજ CSC તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી શાંખલા સાહેબ તથા સ્ટાફના સહયોગ થી દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, શહેર કોટડા પોલિસ સ્ટેશન ના પી.આઈ શ્રી પી.કે. શાંખલા સાહેબ, પાયલ કોમ્પ્યુટરના ધર્મવિરસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લાભાર્થી ઓ એ પી.આઈ શ્રી શાંખલા સાહેબ ના હસ્તે ઈ-શ્રમ કાર્ડ મેળવી આ સેમિનારનો લાભ મેળવ્યો

New up 01

Related posts

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો

Ahmedabad Samay

૬ થી ૧૫ માર્ચ વાહન ચાલકો માટે ભારી,રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો