June 23, 2026
ગુજરાત

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેર ગુજરાતી શાળા નં. ૧ નરોડા રોડ, ના પરિસરમાં માનવ સેવા ફાઉન્ડેશન, ઉક્તર્ષ મહિલા સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે તેમજ CSC તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી શાંખલા સાહેબ તથા સ્ટાફના સહયોગ થી દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, શહેર કોટડા પોલિસ સ્ટેશન ના પી.આઈ શ્રી પી.કે. શાંખલા સાહેબ, પાયલ કોમ્પ્યુટરના ધર્મવિરસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લાભાર્થી ઓ એ પી.આઈ શ્રી શાંખલા સાહેબ ના હસ્તે ઈ-શ્રમ કાર્ડ મેળવી આ સેમિનારનો લાભ મેળવ્યો

New up 01

Related posts

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

Ahmedabad Samay

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

ગુજરાતનું કુલ જાહેર દેવું હવે ૩.૮૦ લાખ કરોડ પર પહોંચી ગયું, દરેક ગુજરાતીના માથે આશરે રૂ.૬૬,૦૦૦નું દેવું છે.

Ahmedabad Samay

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

આર્મી જવાન રાઘવેન્દ્રસિંહ તોમરનું ભવ્ય સ્વાગ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો