May 7, 2026
ગુજરાત

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા હાલના ગ્લોબલવોર્મિગ ને જોતા અને યુવા પેઢીને આવનાર સમયમાં સુંદર વાતાવરણ અને સુધ હવા મળી રહે તે અર્થે વૃક્ષારોપણ કાર્યક્રમ અને વૃક્ષો વિતરણનુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને વધુ વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રજી તિવારી, યુવા પ્રમુખ ગુજરાત રાજ્ય સુરેશ પટેલ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

સ્માર્ટમીટર વિશેની તમામ માહિતી, જાણો કેમ આવે છે વધુ બિલ

Ahmedabad Samay

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો