February 5, 2026
ગુજરાત

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા હાલના ગ્લોબલવોર્મિગ ને જોતા અને યુવા પેઢીને આવનાર સમયમાં સુંદર વાતાવરણ અને સુધ હવા મળી રહે તે અર્થે વૃક્ષારોપણ કાર્યક્રમ અને વૃક્ષો વિતરણનુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને વધુ વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રજી તિવારી, યુવા પ્રમુખ ગુજરાત રાજ્ય સુરેશ પટેલ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલમાં તબીબોનો સ્ટાફ વધારાયો, ૭૦ તબીબોને ડેપ્યુટેશન પર ફરજમાં મૂકાયા

Ahmedabad Samay

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

આધારકાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે, સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે, જાણો શુ હશે નિયમો

Ahmedabad Samay

આજનો કોરોના અપડેટ

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો