સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા હાલના ગ્લોબલવોર્મિગ ને જોતા અને યુવા પેઢીને આવનાર સમયમાં સુંદર વાતાવરણ અને સુધ હવા મળી રહે તે અર્થે વૃક્ષારોપણ કાર્યક્રમ અને વૃક્ષો વિતરણનુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને વધુ વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રજી તિવારી, યુવા પ્રમુખ ગુજરાત રાજ્ય સુરેશ પટેલ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

