March 25, 2026
ગુજરાતતાજા સમાચાર

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી.એવું કહેવાય છે કે તે ભગવાન ગણેશ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું અને તે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખવામાં આવ્યું હતું. બીજી તરફ અષાઢ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસની જન્મજયંતિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.

ગુરુપૂર્ણિમા નિમિતે કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકો માટે ગુલાબના ફૂલો, ગીફ્ટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાવી આપવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશેની મહિમા જણાવામાં આવી હતી.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

Ahmedabad Samay

અમદાવાદના ૦૭ વોર્ડમાં ૪૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

સોમવારથી ૦૯ થી ૧૧ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો