March 28, 2026
અપરાધગુજરાત

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

બાપુનગરમા દિપુ સિંધીના આંતકથી લોકો બેહાલ થઇ ગયા છે, પોલીસને ફરિયાદ કરતા પણ આ લુખ્ખાતત્વ સામે કોઇ કાયદે સરની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે દિપુ સિંધી વધુ બેફામ બની ગયો છે.

https://youtube.com/shorts/AUuKSeUaTng?feature=share

ગત રોજ ગજાનંદચાલીમાં દિપુ સિંધી તથા તેના બજાણ્યા મિત્રો સાથે પુનમબેનના ઘર આગળ આવી બુમાબુમ કરતા હતા અને ગંદી ભિભસ્થ ગાળો બોલતા હોય જેથી પૂનમબેન બહાર આવી દિપુને પૂછ્યુ કેમ ગાળો બોલો છો તેમ કહેતા કોઇ કારણ વગર પુનમબેન સાથે બોલચાલી કરી તકરાર કરવા લાગેલા અને આ દિપૂ સિંધી સાથે આવેલ તેના બે મિત્રોને ઘરે લઈ આવી ઘરની બહાર લગાવેલ તથા અમારા પડોશમાં રહેતા કાશીબેન અને લતાબેના ઘરની બહાર લગાવેલ ટોરેન્ટ પાવરના મીટર તોડી નાખેલ અને ચાલી આવેલ દુકાનોના કાચ તોડી નાખ્યા હતા, બાઇક તોડફોડ કરી નુકશાન કર્યું અને આંતક મચાવ્યો હતો.

૧૦૦ નંબર ઉપર પોલીસ કન્ટ્રોલ રૂમમા ફોન કરી ગાડી બોલાવતા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા દિપુ અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. ગજાનંદચાલીમાં રહેતા રહેવાસીઓની સરકાર અને પોલીસથી આશા વ્યક્ત કરેછે કે તેમને દિપુ સિંધીના આંતક માથી મુક્તિ અપાવે અને યોગ્ય ન્યાય કરે.

https://youtu.be/xKfeQK1-lIM

Related posts

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

Ahmedabad Samay

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો