March 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ નહિ લડે તેવી જાહેરાત કરી છે,

 

પાર્ટી જેને પણ ટીકીટ આપે, તેને જીતડવા જવાબદારી લીધી છે ત્યારે આ દિગજ્જ નેતાઓ ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, દરમિયાન અન્ય કેટલાક મોટા નેતાઓ પણ ચૂંટણી ન લડવાના અંગે પણ જાહેરાત કરી શકે છે

 

Related posts

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

આયાતુલ્લા ખામેનેઈનું નિધન, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં થયું મૃત્યુ, મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર

Ahmedabad Samay

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

Ahmedabad Samay

ભાઈને પોલીસ પકડી જતા ભાઈને છોડવા બહેનની દબંગાઈ, પોલીસ ચોકી ની ખુરશી તોડી

Ahmedabad Samay

ખુશી કા આંગન ફાઉન્ડેશન દ્વારા મનથી થોડા કમજોર યુવતીઓને તેમની માનસિક અને શારીરિક સુરક્ષા ધ્યાન રાખવાનું સમજાવાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો