June 24, 2026
ગુજરાત

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

અમદાવાદ ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડ ગઢકુડારના અધિપતિશ્રી મહારાજા ખેતસિંહ ખેંગારજી ની ૮૮૨ મા જન્મ જયંતિ દિન નિમતે સંતશ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળાના પ્રાંગણમા જન્મોત્સવ કાર્યક્રમ રાખવામા આવ્યુ હતુ,

મહારાજાશ્રી ની પ્રતિમા ઉપર ફૂલહાર અર્પણ કરીને કુળદેવીશ્રી ગજાનન માતાની પૂજા અર્ચના, આરતી કરીને આ પ્રશંગે પધારેલા યુવાઓ વડીલોને આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામા આવ્યુ હતુ અને તેમનુ માન સન્માન કરવામા આવ્યુ હતુ.

Related posts

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા BRTS કોરિડોરમાં વાહનચલાવતા વાહનચાલકો પાસેથી અંદાજીત રૂ.85,000નો દંડ વસૂલયો, જનતાન મત પ્રમાણે જો જાહેર માર્ગ પર ટ્રાફિક સમસ્યા દૂર કરે તો BRTS કોરિડોર કોઈ જાય જ નહીં

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો લૉન ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન

Ahmedabad Samay

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો