March 23, 2026
ગુજરાત

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

અમદાવાદ ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડ ગઢકુડારના અધિપતિશ્રી મહારાજા ખેતસિંહ ખેંગારજી ની ૮૮૨ મા જન્મ જયંતિ દિન નિમતે સંતશ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળાના પ્રાંગણમા જન્મોત્સવ કાર્યક્રમ રાખવામા આવ્યુ હતુ,

મહારાજાશ્રી ની પ્રતિમા ઉપર ફૂલહાર અર્પણ કરીને કુળદેવીશ્રી ગજાનન માતાની પૂજા અર્ચના, આરતી કરીને આ પ્રશંગે પધારેલા યુવાઓ વડીલોને આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામા આવ્યુ હતુ અને તેમનુ માન સન્માન કરવામા આવ્યુ હતુ.

Related posts

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા મુશ્કેલીઓ વધી.સુરતમાં બે પડકારનો સામનો કરવો પડશે

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

આનંદનગરમાં લાગેલી આંગમાં ૦૩ લાખ રોકડ અને ઘરેણા બળીને ખાક થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો