August 9, 2026
ગુજરાત

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

અમદાવાદ ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડ ગઢકુડારના અધિપતિશ્રી મહારાજા ખેતસિંહ ખેંગારજી ની ૮૮૨ મા જન્મ જયંતિ દિન નિમતે સંતશ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળાના પ્રાંગણમા જન્મોત્સવ કાર્યક્રમ રાખવામા આવ્યુ હતુ,

મહારાજાશ્રી ની પ્રતિમા ઉપર ફૂલહાર અર્પણ કરીને કુળદેવીશ્રી ગજાનન માતાની પૂજા અર્ચના, આરતી કરીને આ પ્રશંગે પધારેલા યુવાઓ વડીલોને આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામા આવ્યુ હતુ અને તેમનુ માન સન્માન કરવામા આવ્યુ હતુ.

Related posts

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાશે, દાખલ પ્રક્રિયા વધુ સરળ કરાઇ

Ahmedabad Samay

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

અમદાવાદ: દેશની રક્ષા માટે શહીદી વહોરનાર વીર સપૂત મહિપાલસિંહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, CM પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

પોલો ફોરેસ્ટ ફરવા જતા પહેલા એકવાર આ સમાચાર વાંચી લેજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો