March 23, 2026
ગુજરાત

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

અમદાવાદ ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડ ગઢકુડારના અધિપતિશ્રી મહારાજા ખેતસિંહ ખેંગારજી ની ૮૮૨ મા જન્મ જયંતિ દિન નિમતે સંતશ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળાના પ્રાંગણમા જન્મોત્સવ કાર્યક્રમ રાખવામા આવ્યુ હતુ,

મહારાજાશ્રી ની પ્રતિમા ઉપર ફૂલહાર અર્પણ કરીને કુળદેવીશ્રી ગજાનન માતાની પૂજા અર્ચના, આરતી કરીને આ પ્રશંગે પધારેલા યુવાઓ વડીલોને આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામા આવ્યુ હતુ અને તેમનુ માન સન્માન કરવામા આવ્યુ હતુ.

Related posts

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સ્વ રક્ષણ કરીશકે માટે તલવાર બાજી શીખવવામાં આવે છે

Ahmedabad Samay

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો