July 4, 2026
Other

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

વિસાવદરના સતાધાર થી મંડોળીયા તરફ જતા રસ્તા ની સાઇડમાં રહેવાની વિસ્તારમાં સિંહ બાળ ગંભીર રીતે બીમાર થતાં વન વિભાગ એ લોકોના ટોળા નું વચ્ચે કરવાની ફરજ પડી હતી સિંહણ ની નજીક જ વાહન રાખી વન વિભાગ નો સ્ટાફ નજીકના ખડકાઈ ગયા હતા અને સિંહણ હલનચલન પણ ન કરી શકે તેવું અશક્ય બની ગયું સતાધાર નજીક આવેલ પંચમુખી હનુમાનની જગ્યા ની આસપાસ વારંવાર સિંહ પરિવાર આવી ચડતો હોય છે અને આ આસપાસના વિસ્તારમાં વસવાટ પણ કરે છે આજે સાંજના સમયે ખેતરની જમીનની નજીકમાં આવવા અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગનું સ્ટાફ તાત્કાલિક પાંજરા લઈ અને ઘટના સ્થળ પર પહોંચ્યો હતો બીમાર સિંહ જે વિસ્તારમાં હતું તે રેવન્યુ વિસ્તાર છે આ વિસ્તારની નજીક સતાધાર તથા પંચમુખી હનુમાનની જગ્યા હોવાની રજાના માહોલ મોટી સંખ્યામાં લોકો પણ પસાર થતા હોય છે અને ત્યાં દર્શનાથી આવતા હોય છે લોકોને આવું રસિક જવેલ જે જોવા મળે છે એની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળાએકટા થયા હતા

Related posts

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

Ahmedabad Samay

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો