May 8, 2026
Other

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

વિસાવદર તાલુકાના લાલપુર વેકરીયા રાજપરાવણી સહિતના ગામોમાં પડેલ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતો રોડ જણાવ્યું હતું કે જ્યારે આવી કુદરતી આફત કે આકાશી આફત આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેની વખતે તાત્કાલિક સરકાર દ્વારા વળતર માટે ટીમો તૈયાર કરી અને વળતરની કામગીરી પૂર્ણ કરવામા આવે તેવી વેકરીયા સરપંચ નટુભાઈ વાળાએ માંગ કરી છે વેકરીયા મુંડીયારાવણી રાજપરા ખેતરમાં જવાના તમામ રોડ રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે ખેડૂતો જાણે છે કે 40 વર્ષમાં એકી સાથે કદી આટલો વરસાદ પડ્યો નથી તેટલું ઉનાળામાં કમો વરસાદ વરસ્યો છે અનેક ખેડૂતોને વાડીએ પતરાવાળા મકાનના કાચા મકાનો છે તે ધરાશે થઈ ગયા છે આ મુદ્દે આજે જિલ્લાના પંચાયત સદસ્ય અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ દર્શન અગ્રણીઓએ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઇ સહાય ચૂકવી માંગ કરી છે રાજપરા મોટા પ્રમાણમાં આંબા બગીચા આવેલા છે આંબાના બગીચાઓમાં પણ અસર નુકસાન થયું છે આમાંના બગીચામાં પણ નુકસાન થયું છે

Related posts

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

પક્ષ કોઈપણ હોય પરંતુ લોકોના કલ્યાણ માટે કામ કરતા રાજકીય નેતાઓને જ ચૂંટો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી આજરોજ અમદાવાદની મુલાકાત લેશે

Ahmedabad Samay

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો