August 7, 2026
Other

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે રાત્રિના સમયે મકવાણા પરિવારના સભ્ય વચ્ચે સશસ્ત્ર અને છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીમાં મહિલા અને પુરુષ મળી કુલ કરતા હતા. ૧૨ વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા તમામને તળાજા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદ પાંચ વ્યક્તિને ભાવનગર વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
તળાજા હોસ્પિટલ ખાતેથી બનાવ અંગે ઇજાગ્રસ્તો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવના કારણોમાં એક દીકરીની છેલ્લા કેટલાક સમયથી છેડતી કરતા હોવાના કારણે ઠપકો દેતા મામલો બિચકયો હતો. દીકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરીના લગ્ન લેશો તો પણ અમે ગામમાં જાન નહીં આવવા દઈએ ત્યાં સુધીની દાદાગીરી
જ્યારે સામે પક્ષના એ જણાવ્યું હતું કે અમોને સમાધાન માટે બોલાવ્યા હતા. અને સામા પક્ષે હુમલો કર્યો હતો. જોકે પક્ષે પણ સ્વીકાર્યું હતું કે યુવક અને યુવતીના સંબંધોને લઈને આ મારામારીની ઘટના બની હતી. જે મારા મારીમાં બન્ને પક્ષના
હરિભાઈ બાલાભાઈ મકવાણા
(ઉ.વ.મકવાણા (ઉ.વ.૨૯), મનશુખભાઈ કાળુભાઇ મકવામા (ઉ.વ. ૩૪), રિમુબેન જીતુભાઇ મકવાણા (ઉ.વ.૬૦), ભરતભાઈ ગોબરભાઈ મકવાણા (ઉ.વ.૫૦), ભારતીબેન પ્રવીણભાઈ મકવાણા
(ઉ.વ.૩૨), પ્રવીણભાઈ ભુપતભાઈ
મકવાણા (ઉ.વ.૩૩),હર્ષદભાઈ જીતુભાઈ.શક્તિભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૧૭), ધનજીભાઈ સવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯), શોકી સવજીભાઈ મકવાણા(ઉ.વ.૩૫), ઉર્મીલાબેન
અશોકભાઈ મકવાણા (ઉ.વ.૩૫)ને ઈજાગ્રસ્ત હાલતે ૧૦૮ના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ઇએમટી હરેશ જાની દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Related posts

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું,૨૦૦ જેટલી મહિલાઓ કાર્યક્રમમાં જોડાઇ

Ahmedabad Samay

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો