May 15, 2026
Other

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે રાત્રિના સમયે મકવાણા પરિવારના સભ્ય વચ્ચે સશસ્ત્ર અને છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીમાં મહિલા અને પુરુષ મળી કુલ કરતા હતા. ૧૨ વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા તમામને તળાજા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદ પાંચ વ્યક્તિને ભાવનગર વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
તળાજા હોસ્પિટલ ખાતેથી બનાવ અંગે ઇજાગ્રસ્તો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવના કારણોમાં એક દીકરીની છેલ્લા કેટલાક સમયથી છેડતી કરતા હોવાના કારણે ઠપકો દેતા મામલો બિચકયો હતો. દીકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરીના લગ્ન લેશો તો પણ અમે ગામમાં જાન નહીં આવવા દઈએ ત્યાં સુધીની દાદાગીરી
જ્યારે સામે પક્ષના એ જણાવ્યું હતું કે અમોને સમાધાન માટે બોલાવ્યા હતા. અને સામા પક્ષે હુમલો કર્યો હતો. જોકે પક્ષે પણ સ્વીકાર્યું હતું કે યુવક અને યુવતીના સંબંધોને લઈને આ મારામારીની ઘટના બની હતી. જે મારા મારીમાં બન્ને પક્ષના
હરિભાઈ બાલાભાઈ મકવાણા
(ઉ.વ.મકવાણા (ઉ.વ.૨૯), મનશુખભાઈ કાળુભાઇ મકવામા (ઉ.વ. ૩૪), રિમુબેન જીતુભાઇ મકવાણા (ઉ.વ.૬૦), ભરતભાઈ ગોબરભાઈ મકવાણા (ઉ.વ.૫૦), ભારતીબેન પ્રવીણભાઈ મકવાણા
(ઉ.વ.૩૨), પ્રવીણભાઈ ભુપતભાઈ
મકવાણા (ઉ.વ.૩૩),હર્ષદભાઈ જીતુભાઈ.શક્તિભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૧૭), ધનજીભાઈ સવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯), શોકી સવજીભાઈ મકવાણા(ઉ.વ.૩૫), ઉર્મીલાબેન
અશોકભાઈ મકવાણા (ઉ.વ.૩૫)ને ઈજાગ્રસ્ત હાલતે ૧૦૮ના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ઇએમટી હરેશ જાની દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Related posts

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો નોંધણી નહી કરાવે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા વિકાસ અને રમતગમતનાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કર્યું

Ahmedabad Samay

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોનમાં 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

Ahmedabad Samay

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો