June 24, 2026
ગુજરાતરાજકારણ

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

અખંડ ભારતના શિલ્‍પી અને લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ ખાતે સામાજિક એકતા સંમેલન અને સેવાકાર્યોમાં વિરમગામ (અમદાવાદ ગ્રામ્‍ય)ના ભાજપના ધારાસભ્‍ય હાર્દિકભાઈ પટેલે હાજરી આપી તથા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને સંબોધન કર્યું હતું.

ગામની ત્રણ વિધવા બહેનને સિલાઈ મશીન, પાંચ દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને ત્રણ પૈડાં વાળી સાયકલ તથા કુપોષિત બાળકોને પોષિત કીટ વિતરણ કરવામાં આવી હતી.સામાજિક સંમેલનના માધ્‍યમથી દરેક ગામડાઓમાં એકતાના સૂત્રમાં લોકોને એકજુટ કરીને ગામના વિકાસને મહત્‍વમાં આપવામાં આવશે.

આ તકે વિરમગામ (અમદાવાદ ગ્રામ્‍ય)ના ભાજપના ધારાસભ્‍ય હાર્દિકભાઈ પટેલે સંકલ્‍પ કર્યો છે કે નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.ᅠ

Related posts

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો