February 6, 2026
Other

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં ઘેરા પ્રત્યાઘાત,હત્યા મુદ્દે આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગ, CBIને તપાસ સોંપવામાં આવે તેવી માગ.

વસુંધરા રાજે પ્રતિસાદ આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે.

Related posts

રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપ દ્વારા ફોર્મ ભરાયા, ચારે ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે

Ahmedabad Samay

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો