June 27, 2026
તાજા સમાચારદેશ

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

અયોધ્‍યામાં શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા સમારોહ માટે સજાવટ કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહી છે, અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી થઇ રહી છે.

જુદી-જુદી સજાવટ સાથે રોશનીનો જગમગાટ, આયોધ્‍યા રેલ્‍વે સ્‍ટેશને સુશોભન સાથે ૩૦ ફુટ ઉંચા સ્‍તંભ, તથા જુદી-જુદી કલા શિલ્‍પ મુકવામાં આવી છે જે તસ્‍વીરમાં નજરે પડે છે

Related posts

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો