March 27, 2026
તાજા સમાચારદેશ

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

અયોધ્‍યામાં શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા સમારોહ માટે સજાવટ કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહી છે, અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી થઇ રહી છે.

જુદી-જુદી સજાવટ સાથે રોશનીનો જગમગાટ, આયોધ્‍યા રેલ્‍વે સ્‍ટેશને સુશોભન સાથે ૩૦ ફુટ ઉંચા સ્‍તંભ, તથા જુદી-જુદી કલા શિલ્‍પ મુકવામાં આવી છે જે તસ્‍વીરમાં નજરે પડે છે

Related posts

જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા

Ahmedabad Samay

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

Ahmedabad Samay

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

PM મોદીએ કરણી માતાના કર્યા દર્શન, ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડા પ્રધાન  મોદીએ તેમની પહેલી જાહેર સભામાં પાડોશી દેશને સીધી ચેતવણી આપી

Ahmedabad Samay

૧૦ વિકેટથી પાકિસ્તાને ભારત પર જીત મેળવી

Ahmedabad Samay

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો