June 22, 2026
ગુજરાત

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

ગત રોજ અમદાવાદના બાપુનગર ખાતે આવેલ રઘુનાથ સ્કૂલ ખાતે સરકારી શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનો વિદાય અને સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં બાપુનગર વિધાનસભાના MLA શ્રી દિનેશભાઇ કુશવા ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા શિક્ષકોને ટ્રોફી અને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યો હતો અને અંતે પ્રતિભોજન કરવામાં આવ્યું હતું.

Related posts

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

Ahmedabad Samay

અમદાવાદ: ભારે કરી…IPLની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ કેબિનેટ મંત્રીને વારંવાર ફોન કર્યા, કહ્યું- મંત્રીજી ટિકિટનું કઈંક કરાવી આપો…!

Ahmedabad Samay

અમદાવાદ- ચાંદલોડીયામાં નવું ફાયર સ્ટેશન, નવા સ્ટાફ ક્વાર્ટર બનશે, 1007 લાખથી વધુના કામને એએમસીની મંજૂરી

Ahmedabad Samay

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર

Ahmedabad Samay

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી, ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ

Ahmedabad Samay

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો