May 8, 2026
ગુજરાત

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

ગત રોજ અમદાવાદના બાપુનગર ખાતે આવેલ રઘુનાથ સ્કૂલ ખાતે સરકારી શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનો વિદાય અને સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં બાપુનગર વિધાનસભાના MLA શ્રી દિનેશભાઇ કુશવા ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા શિક્ષકોને ટ્રોફી અને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યો હતો અને અંતે પ્રતિભોજન કરવામાં આવ્યું હતું.

Related posts

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ખાડા પડતા લોકોની મુશ્કેલીઓ વધી, એસપી રીંગરોડ પર 2 ફૂટ પહોળા ખાડા

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો