April 17, 2026
ગુજરાત

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

ગુજરાતના સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને મુસ્લિમ આક્રમણકારોએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને તે મંદિરના શિખર તોડી નાખ્યા હતા. તેને મસ્જિદ જેવા ગુંબજ સાથે મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. તે જ જગ્યાએ નંદી સ્થાનના વિસ્તારને તોડીને વજુ ખાના બનાવવામાં આવ્યા હતા.


કરોડો હિંદુઓના આસ્થાના આ પવિત્ર સ્થળને મુક્ત કરવા અને તેને ફરીથી પૂજા માટે સોંપવા માટે આજરોજ  શ્રી અજય પ્રતાપ સિંહ દ્વારા સિધ્ધપુર કોર્ટમાં અરજી (સ્પેશિયલ સિવિલ સુટ) દાખલ કરવામાં આવી છે. શ્રી ભવાનીસિંહ શેખાવત, શ્રી અનિલ સિસોદિયા, શ્રી વી.ડી. ઝાલા, શ્રી સંજીવન શર્મા, શ્રી ઠાકોર જી અને વરિષ્ઠ વકીલ દ્વારા આ અરજી કરવામા આવી છે, હવે જોવાનું એ છે આ યાચીકા પર વહેલી તકે હિન્દુઓની આસ્થાને ન્યાય કેટલા સમયમાં મળશે.

Related posts

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

પીયૂસી ના નવા ભાવ જાહેર, ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો