June 22, 2026
ગુજરાત

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

ગુજરાતના સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને મુસ્લિમ આક્રમણકારોએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને તે મંદિરના શિખર તોડી નાખ્યા હતા. તેને મસ્જિદ જેવા ગુંબજ સાથે મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. તે જ જગ્યાએ નંદી સ્થાનના વિસ્તારને તોડીને વજુ ખાના બનાવવામાં આવ્યા હતા.


કરોડો હિંદુઓના આસ્થાના આ પવિત્ર સ્થળને મુક્ત કરવા અને તેને ફરીથી પૂજા માટે સોંપવા માટે આજરોજ  શ્રી અજય પ્રતાપ સિંહ દ્વારા સિધ્ધપુર કોર્ટમાં અરજી (સ્પેશિયલ સિવિલ સુટ) દાખલ કરવામાં આવી છે. શ્રી ભવાનીસિંહ શેખાવત, શ્રી અનિલ સિસોદિયા, શ્રી વી.ડી. ઝાલા, શ્રી સંજીવન શર્મા, શ્રી ઠાકોર જી અને વરિષ્ઠ વકીલ દ્વારા આ અરજી કરવામા આવી છે, હવે જોવાનું એ છે આ યાચીકા પર વહેલી તકે હિન્દુઓની આસ્થાને ન્યાય કેટલા સમયમાં મળશે.

Related posts

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ફરી કાઉન્ટ થતા ઇલેક્શનના પરિણામમાં આવ્યો બદલાવ,ફરી કાઉન્ટ કરતા ગીતાબા ચાવડા થયા વિજય

Ahmedabad Samay

અમદાવાદ આરોગ્ય વિભાગ ની બેદરકારી,

Ahmedabad Samay

અમદાવાદ સમય પર શહીદ દિવસ પર જાણો વીર શહીદ ગોપાલસિંહ ભદૌરિયાની વીરગાથા

Ahmedabad Samay

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

Ahmedabad Samay

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો