May 7, 2026
ગુજરાત

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

ગુજરાતના સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને મુસ્લિમ આક્રમણકારોએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને તે મંદિરના શિખર તોડી નાખ્યા હતા. તેને મસ્જિદ જેવા ગુંબજ સાથે મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. તે જ જગ્યાએ નંદી સ્થાનના વિસ્તારને તોડીને વજુ ખાના બનાવવામાં આવ્યા હતા.


કરોડો હિંદુઓના આસ્થાના આ પવિત્ર સ્થળને મુક્ત કરવા અને તેને ફરીથી પૂજા માટે સોંપવા માટે આજરોજ  શ્રી અજય પ્રતાપ સિંહ દ્વારા સિધ્ધપુર કોર્ટમાં અરજી (સ્પેશિયલ સિવિલ સુટ) દાખલ કરવામાં આવી છે. શ્રી ભવાનીસિંહ શેખાવત, શ્રી અનિલ સિસોદિયા, શ્રી વી.ડી. ઝાલા, શ્રી સંજીવન શર્મા, શ્રી ઠાકોર જી અને વરિષ્ઠ વકીલ દ્વારા આ અરજી કરવામા આવી છે, હવે જોવાનું એ છે આ યાચીકા પર વહેલી તકે હિન્દુઓની આસ્થાને ન્યાય કેટલા સમયમાં મળશે.

Related posts

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશન આપવાનું કાર્ય હાથધરવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો

Ahmedabad Samay

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો