June 24, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોક માં ગણપતિ બપ્પાની ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં કુબેરનગર વોર્ડ ના કાઉંસિલર શ્રી નિકુલસિંહ તોમર  હાજર રહ્યા હતા અને આરતી નો લહાવો લીધો હતો.

સાથે સાથે નરેશ ચૌહાણ, જયેશ પંચાલ અને અન્ય કાર્યકરો પણ હાજર રહી લોકો ને સેવા આપી હતી.

બપ્પા ના દર્શન કરવા અને આરતી નો લહાવો લેવા ઉમટી લોકો ની ભીડ ઊમટી હતી અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી મંગલ કામના માટે પ્રાર્થના કરી હતી

Related posts

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદ: આખરે રેલવે AMCને સર્વિસ ચાર્જ તરીકે 13 કરોડ રૂપિયા ચુકવશે

Ahmedabad Samay

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત, શિક્ષિત બેરોજગારો આંદોલન કારી બન્યા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો