રઘુનાથ/પાર્થ/આરજી યાદવ વિદ્યાલયના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી રામકૃષ્ણ આર યાદવના નાના પુત્ર શ્રી ચેતન રામકૃષ્ણ યાદવનું ૬ ફેબ્રુઆરી ૨૫ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે અવસાન પામ્યા છે, અમદાવાદ સમય સમાચારપત્ર પ્રાથના કરે છે કે ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
અંતિમ યાત્રા ૭ ફેબ્રુઆરીએ નીકળવામાં આવશે
