June 27, 2026
ગુજરાત

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ સર્જાયો છે, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન, અર્જુનસિંહ ટપુભા પરમાર નામના પોલીસ જવાન
હાલ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતાં.
આજરોજ પીટી પરેડમાં રનીંગ માટે આવેલ હતાં,જે દરમિયાન હાર્ટ એટેક આવ્યું હતું તેમને બચાવવા માટે તુરંતજ સીપીઆર પણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમને બચાવવા અસફળ રહ્યા હતા ગ્રાઉન્ડ પર તેમને અંતિમ શ્વાસ લીધા હતા, ગ્રાઉન્ડ પરજ તેમના સાથે આઉ થવા પર તેમના સાથી મિત્રોની આંખો ભીની થઇ ગઇ હતી અને આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં આજે દુઃખનો માહોલ સર્જાયો હતો,

અમદાવાદ સમય સમાચાર પત્ર તરફે પોલીસ જવાને ભાવભીની શ્રદ્ધાંજલિ, પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે, ઓમ શાંતિ.

Related posts

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ખાડા પડતા લોકોની મુશ્કેલીઓ વધી, એસપી રીંગરોડ પર 2 ફૂટ પહોળા ખાડા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો