March 13, 2026
ગુજરાત

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ સર્જાયો છે, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન, અર્જુનસિંહ ટપુભા પરમાર નામના પોલીસ જવાન
હાલ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતાં.
આજરોજ પીટી પરેડમાં રનીંગ માટે આવેલ હતાં,જે દરમિયાન હાર્ટ એટેક આવ્યું હતું તેમને બચાવવા માટે તુરંતજ સીપીઆર પણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમને બચાવવા અસફળ રહ્યા હતા ગ્રાઉન્ડ પર તેમને અંતિમ શ્વાસ લીધા હતા, ગ્રાઉન્ડ પરજ તેમના સાથે આઉ થવા પર તેમના સાથી મિત્રોની આંખો ભીની થઇ ગઇ હતી અને આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં આજે દુઃખનો માહોલ સર્જાયો હતો,

અમદાવાદ સમય સમાચાર પત્ર તરફે પોલીસ જવાને ભાવભીની શ્રદ્ધાંજલિ, પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે, ઓમ શાંતિ.

Related posts

સરદારનગર પોલીસ સ્ટેશન ચર્ચામાં, મારા મારીના ગુન્હામાં વહીવટ કરી એફ.આઇ.આર. ના બદલે ફક્ત એન.સી. ફરિયાદ નોંધી

Ahmedabad Samay

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

Ahmedabad Samay

LRD ભરતીમા ૧૨ લાખ જેટલી અરજીઓ આવી,જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઇ

Ahmedabad Samay

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય,ટ્રાફિક પોલીસ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો