May 12, 2026
ધર્મ

ખમાસા ખાતે આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન કરાયું

અમદાવાદ શહેર વિસ્તાર ના બુખારાના મોહલ્લા માં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર તેની સ્થાપના 1931 માં કરવામાં આવેલી હતી,આ મંદિર આશરે 150 જૂનું અતિ પ્રાચીન મંદિર છે તાજેતરમાં આ વર્ષે આ મંદિર નો જિણોદ્વાર કરવામાં આવ્યો હતો,

આ મંદિર ના જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે 17 મી ઓગસ્ટ 2025 ને રવિવાર શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન પણ કરવામાં આવ્યો હતો. આ મંદિર મુસ્લિમ વિસ્તારમાં હોવા છતાં બધાનો સાથ સહકાર મળી રહ્યો હતો અને કોમી એકતાની ઝલક જોવા મળી હતી

પાર્થ કાનડે તથા કાનડે પરિવાર તરફથી સમાજના લોકો ને કે આપણો સનાતન ધર્મ જળવાઈ રહે તે માટે સમાજ ના જે લોકો સિટી વિસ્તારમાં ખરીદી માટે આવે છે ત્યારે એ લોકો શ્રી ભંડારેશ્વર મહાદેવ ના દર્શન કરે જેથી આપણી હિંદુ ધર્મ ની સંસ્કૃતિ અને આસ્થા જળવાઈ રહે તેવી લોકો ને વિનંતી કરી ને શુભેરછાઓ પાઠવી હતી.

Related posts

જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા આ સપ્તાહ ક્યાં રાશિના જાતક માટે રહેશે લાભદાયક.

Ahmedabad Samay

માનસિક તણાવ ઓછો કરવાની સાથે આત્મવિશ્વાસ વધારે છે આ રત્ન, ધારણ કરવાથી ચમકી જશે ભાગ્ય

Ahmedabad Samay

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ, ટ્રસ્ટે સભામાં આવક અને ખર્ચનો અહેવાલ રજૂ કર્યો

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

રાહુની મહાદશા 18 વર્ષ સુધી ચાલે છે, આમને મળે છે અપાર ધન અને પ્રસિદ્ધિ, સાથે મળે છે રાજા જેવું જીવન

Ahmedabad Samay

જન્માષ્ટમી પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, જાણો બાળ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો