March 19, 2026
ગુજરાત

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

નરોડાના શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેનું અનંત ચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, ગણેશ ચતુર્થી દરમિયાન ફ્લેટના તમામ રહીશો દ્વારા હળીમળી શ્રી ગણેશજીની સેવા ચાકરી કરવામાં આવી હતી, રોજ સવાર સાંજ સૌ રહીશો દ્વારા મળીને આરતી કરવામાં આવતી અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

ચતુર્થી દરમ્યાન શ્રી સત્યનારાયણ ની પૂજાનું આયોજન કરવાના આવ્યું હતું, આજ રોજ સૌ રહીશો દ્વારા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા, ફ્લેટના કમિટી મેમ્બરો દ્વારા ચતુર્થીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે માટે સૌ ફ્લેટના રહીશો એ કમિટી મેમ્બરોનો આભાર માન્યો હતો

Related posts

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ, એક જ રાતમાં ૧૦૦૦ બાંગ્લાદેશીઓ પકડાયા

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

Ahmedabad Samay

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો