June 24, 2026
ગુજરાત

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા મામલે મોટું ધીંગાણું થવા પામ્યુ છે, હુમલામાં ૪૦ થી ૫૦ પોલીસકર્મીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ થયા ઘાયલ, હુમલાખોરોએ તીર-કામઠાનો ઉપયોગ કરતાં ભારે અજંપાભરી સ્થિતિ થઈ, પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસને અંબાજી બોલાવવામાં આવી,

Related posts

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો