May 9, 2026
ગુજરાત

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા મામલે મોટું ધીંગાણું થવા પામ્યુ છે, હુમલામાં ૪૦ થી ૫૦ પોલીસકર્મીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ થયા ઘાયલ, હુમલાખોરોએ તીર-કામઠાનો ઉપયોગ કરતાં ભારે અજંપાભરી સ્થિતિ થઈ, પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસને અંબાજી બોલાવવામાં આવી,

Related posts

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

હવે તમારે પૈસા ઉપાડવા માટે પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ કાર્ડ) ને એટીએમ મશીનમાં નાખવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો