May 25, 2026
ગુજરાત

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડીના માહોલના કારણે રાજ્યમાં પણ આકરી ઠંડીનું પાટણ જોવા મળશે. તેઓએ આગાહી કરી કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હવામાનમાં વધુ પલટો આવી શકે છે અને તાપમાન આકરી ઠંડીનો સામનો કરશે.

Related posts

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay

આજ રોજ છે ‘કામિકા એકાદશી’, જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા એકાદશીની મહિમા

Ahmedabad Samay

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો