August 7, 2026
ગુજરાત

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડીના માહોલના કારણે રાજ્યમાં પણ આકરી ઠંડીનું પાટણ જોવા મળશે. તેઓએ આગાહી કરી કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હવામાનમાં વધુ પલટો આવી શકે છે અને તાપમાન આકરી ઠંડીનો સામનો કરશે.

Related posts

માર્ચનો પ્રથમ દિવસ પાવર કટોકટીમાં પસાર થયો, યુપીસીએલને બજારમાંથી વધુ વીજળી ખરીદવી પડી

Ahmedabad Samay

રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી તંત્ર એક્શનમાં, ઉપરકોટના કિલ્લામાંના 18 દબાણોનું ઓચિંતુ ડીમોલિશન, રાતભર ઓપરેશન

Ahmedabad Samay

1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવામાં આવશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

Ahmedabad Samay

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે પકડી પડ્યો

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો