માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન ગ્રુપ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ગરીબ ભાઈઓ અને બહેનો ને 50 જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા,
આ કાર્યમાં માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન,નિમેષ જૈન,જીતેન્દ્ર જૈન,અજય ભાઈ દવે,ટ્રસ્ટી મધુબેન પટેલ, જયદીપ પંચાલ, એસલીન ભાઈ, પૂરણ ભાઈ,રાજન ભાઈ અને સંજય ભાઈ દ્વારા સેવા કરવમાં આવી હતી અને જનકલ્યાણ કાર્ય કરવામાં આવ્યું હતું
