March 27, 2026
Other

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન ગ્રુપ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ગરીબ ભાઈઓ અને બહેનો ને 50 જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા,

આ કાર્યમાં માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન,નિમેષ જૈન,જીતેન્દ્ર જૈન,અજય ભાઈ દવે,ટ્રસ્ટી મધુબેન પટેલ, જયદીપ પંચાલ, એસલીન ભાઈ, પૂરણ ભાઈ,રાજન ભાઈ અને સંજય ભાઈ દ્વારા સેવા કરવમાં આવી હતી અને જનકલ્યાણ કાર્ય કરવામાં આવ્યું હતું

Related posts

ગુમ થયેલ છે

Ahmedabad Samay

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

GCS HoSpital 77 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

Ahmedabad Samay

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો