May 10, 2026
ગુજરાત

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

AMC એ લીધો સૌથી મોટો નિર્ણય…
15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય…
શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે…
AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય…
સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે…
છુટછાટ અપાયેલી વસ્તુઓનું જ વેચાણ કરાશે…
વેચાણ માટે શરતી મંજૂરીઓ અપાઇ…
લોકડાઉનની તમામ શરતોનું કરવું પડશે પાલન…
હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ સાત દિવસે કરાવવો પડશે રિન્યું…

Related posts

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી

Ahmedabad Samay

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો