August 9, 2026
ગુજરાત

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

AMC એ લીધો સૌથી મોટો નિર્ણય…
15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય…
શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે…
AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય…
સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે…
છુટછાટ અપાયેલી વસ્તુઓનું જ વેચાણ કરાશે…
વેચાણ માટે શરતી મંજૂરીઓ અપાઇ…
લોકડાઉનની તમામ શરતોનું કરવું પડશે પાલન…
હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ સાત દિવસે કરાવવો પડશે રિન્યું…

Related posts

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

ગાંધીનગર પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ

Ahmedabad Samay

ત્રીજા લહેર માટે સરકારે આપી ચેતવણી.

Ahmedabad Samay

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો