June 28, 2026
દેશ

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

દેશમાં કોરોના વાયરસના વધતા ચેપને ધ્યાનમાં રાખીને લોકડાઉન ૩૧ મે સુધી લંબાવામાં આવ્યું છે.

લોકડાઉન -૪ માં મોટાભાગના અધિકારો રાજ્યોને આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર કેન્દ્રિય સૂચિમાં આવતા વિષયો પર અલગ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) એ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. આમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો અને રાજ્ય સરકારોને કોવિડ-૧૯ ના ચેપ ટાળવા માટે પગલાં ભરવા જણાવ્યું  છે. 

લોકડાઉન ૪.૦ માં શુ હશે નવું

મેટ્રો રેલવે સેવા તથ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.                 સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પણ પ્રતિબંધ .

ગૃહમંત્રાલયની ગાઈડલાઈન :

લોકડાઉન-૪માં મોટાભાગના અધિકાર રાજ્યનો અપાયા :

આર્થિક પ્રવૃત્તિને  ખોલવા માટે માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવશે :

નવી દિશાનિર્દેશોમાં છુટ રહેશે :

ઘણા રાજ્યોએ પહેલાથી લોકડાઉન વધારી દીધું . લોકડાઉન ૪.૦માં અર્થવ્યવસ્થા પર ભાર મૂકવામાં આવશે. રાજ્યોને કેન્દ્રમાંથી મુક્તિ અકીલા મળી શકે છે .

ગ્રીન ઝોનમાં ટ્રાફિક અને ઉદ્યોગોને મંજૂરી મળી શકે છે.  ગ્રીન ઝોનમાં બસો અને ટેક્સીઓ ચલાવવાની મંજૂરી આપી શકાય છે.                                                       આ સમયે પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે નહીં.         પરંતુ વિશેષ ટ્રેન અને મજૂર ટ્રેન પહેલાની જેમ દોડશે અને નંબર અને રૂટ વધારવામાં આવશે.                       પસંદગીના રૂટ પર ઘરેલું ફ્લાઇટ સેવા પર પણ ૧૮ મેથી વિચારણા કરવામાં આવશે.

Related posts

લો હવે ઘરેજ કરીલો કોરોના ટેસ્ટ. ટેસ્ટ માટેની જાણો મહત્વની વાતો

Ahmedabad Samay

ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી, ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી

Ahmedabad Samay

ગોવાના નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 25 લોકોના કરૂણ મોત થયાની દુઃખદ ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો