March 29, 2026
દેશ

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

દેશમાં કોરોના વાયરસના વધતા ચેપને ધ્યાનમાં રાખીને લોકડાઉન ૩૧ મે સુધી લંબાવામાં આવ્યું છે.

લોકડાઉન -૪ માં મોટાભાગના અધિકારો રાજ્યોને આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર કેન્દ્રિય સૂચિમાં આવતા વિષયો પર અલગ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) એ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. આમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો અને રાજ્ય સરકારોને કોવિડ-૧૯ ના ચેપ ટાળવા માટે પગલાં ભરવા જણાવ્યું  છે. 

લોકડાઉન ૪.૦ માં શુ હશે નવું

મેટ્રો રેલવે સેવા તથ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.                 સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પણ પ્રતિબંધ .

ગૃહમંત્રાલયની ગાઈડલાઈન :

લોકડાઉન-૪માં મોટાભાગના અધિકાર રાજ્યનો અપાયા :

આર્થિક પ્રવૃત્તિને  ખોલવા માટે માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવશે :

નવી દિશાનિર્દેશોમાં છુટ રહેશે :

ઘણા રાજ્યોએ પહેલાથી લોકડાઉન વધારી દીધું . લોકડાઉન ૪.૦માં અર્થવ્યવસ્થા પર ભાર મૂકવામાં આવશે. રાજ્યોને કેન્દ્રમાંથી મુક્તિ અકીલા મળી શકે છે .

ગ્રીન ઝોનમાં ટ્રાફિક અને ઉદ્યોગોને મંજૂરી મળી શકે છે.  ગ્રીન ઝોનમાં બસો અને ટેક્સીઓ ચલાવવાની મંજૂરી આપી શકાય છે.                                                       આ સમયે પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે નહીં.         પરંતુ વિશેષ ટ્રેન અને મજૂર ટ્રેન પહેલાની જેમ દોડશે અને નંબર અને રૂટ વધારવામાં આવશે.                       પસંદગીના રૂટ પર ઘરેલું ફ્લાઇટ સેવા પર પણ ૧૮ મેથી વિચારણા કરવામાં આવશે.

Related posts

અભિનેતા અને બિગ બોસ ૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજ રોજ હાર્ટઅટેક થી થયું નિધન

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

ટોલ ટેક્સમાં વધારો કર્યો,નવા દરો હવે 12મી જૂન એટલે કે રવિવાર રાતથી લાગુ થશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ચાર્જમાં 3-5%નો વધારો થવાની તૈયારી

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો