June 28, 2026
રાજકારણગુજરાત

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

કોંગ્રેસ બહુમતીથી ૨ બેઠકો જીતે તેવી શકયતા હતી પરંતુ ભરતસિંહ સોલંકીને ૩૦ મત મળ્યા અને શકિતસિંહ ગોહિલને ૩૬ મત મળ્યા, ૬૫ કોંગ્રેસના પોતાના અને ૧ મત જિજ્ઞેશ મેવાણીને મળ્યો હતો, ભરતસિંહની જીત માટે ૩ મત ઓછા રહ્યા હતા, કોંગ્રેસના બધા ધારાસભ્યો અકબંધ રહ્યા હતા ભરતસિંહે કહ્યું ધારાસભ્યોને પ્રલોભન આપી  ડરાવવામાં આવ્યા, મતગણતરી પહેલા જ ભરતસિંહે વિધાનસભા ભવન છોડ્યુ હતું. એનસીપીનો મત કોંગ્રેસને ન મળ્યો હોવાનો ભરતસિંહનો પરોક્ષ સ્વીકાર

Related posts

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો