May 14, 2026
રાજકારણગુજરાત

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

કોંગ્રેસ બહુમતીથી ૨ બેઠકો જીતે તેવી શકયતા હતી પરંતુ ભરતસિંહ સોલંકીને ૩૦ મત મળ્યા અને શકિતસિંહ ગોહિલને ૩૬ મત મળ્યા, ૬૫ કોંગ્રેસના પોતાના અને ૧ મત જિજ્ઞેશ મેવાણીને મળ્યો હતો, ભરતસિંહની જીત માટે ૩ મત ઓછા રહ્યા હતા, કોંગ્રેસના બધા ધારાસભ્યો અકબંધ રહ્યા હતા ભરતસિંહે કહ્યું ધારાસભ્યોને પ્રલોભન આપી  ડરાવવામાં આવ્યા, મતગણતરી પહેલા જ ભરતસિંહે વિધાનસભા ભવન છોડ્યુ હતું. એનસીપીનો મત કોંગ્રેસને ન મળ્યો હોવાનો ભરતસિંહનો પરોક્ષ સ્વીકાર

Related posts

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

હવે તમારે પૈસા ઉપાડવા માટે પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ કાર્ડ) ને એટીએમ મશીનમાં નાખવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

જીમ લોન્જના વધુ એક જીમનુ ગ્રાન્ડ ઓપનિંગ ધ ગ્રેટ ખલીના હસ્તે કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો