કોંગ્રેસ બહુમતીથી ૨ બેઠકો જીતે તેવી શકયતા હતી પરંતુ ભરતસિંહ સોલંકીને ૩૦ મત મળ્યા અને શકિતસિંહ ગોહિલને ૩૬ મત મળ્યા, ૬૫ કોંગ્રેસના પોતાના અને ૧ મત જિજ્ઞેશ મેવાણીને મળ્યો હતો, ભરતસિંહની જીત માટે ૩ મત ઓછા રહ્યા હતા, કોંગ્રેસના બધા ધારાસભ્યો અકબંધ રહ્યા હતા ભરતસિંહે કહ્યું ધારાસભ્યોને પ્રલોભન આપી ડરાવવામાં આવ્યા, મતગણતરી પહેલા જ ભરતસિંહે વિધાનસભા ભવન છોડ્યુ હતું. એનસીપીનો મત કોંગ્રેસને ન મળ્યો હોવાનો ભરતસિંહનો પરોક્ષ સ્વીકાર
પાછલી પોસ્ટ
