June 28, 2026
રાજકારણગુજરાત

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

કોંગ્રેસ બહુમતીથી ૨ બેઠકો જીતે તેવી શકયતા હતી પરંતુ ભરતસિંહ સોલંકીને ૩૦ મત મળ્યા અને શકિતસિંહ ગોહિલને ૩૬ મત મળ્યા, ૬૫ કોંગ્રેસના પોતાના અને ૧ મત જિજ્ઞેશ મેવાણીને મળ્યો હતો, ભરતસિંહની જીત માટે ૩ મત ઓછા રહ્યા હતા, કોંગ્રેસના બધા ધારાસભ્યો અકબંધ રહ્યા હતા ભરતસિંહે કહ્યું ધારાસભ્યોને પ્રલોભન આપી  ડરાવવામાં આવ્યા, મતગણતરી પહેલા જ ભરતસિંહે વિધાનસભા ભવન છોડ્યુ હતું. એનસીપીનો મત કોંગ્રેસને ન મળ્યો હોવાનો ભરતસિંહનો પરોક્ષ સ્વીકાર

Related posts

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો