June 27, 2026
દેશરાજકારણ

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

આગ્રાના આવેલ મુગલ મ્યૂઝિયમનું નામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ હશે. આગ્રા મંડળની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય કર્યો છે.આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યૂઝિયમ હવે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર સ્થાપિત થશે. તાજમહેલના પૂર્વના ગેટપર બની રહેલા આ સંગ્રહાલય અંદાજિત 150 કરોડનો પ્રોજેક્ટ છે. યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને કાયમ રાખનારી છે.

મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં આ નિર્ણયની માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આગ્રામાં નિર્માણધીન મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હોનું કોઇ સ્થાન નહીં. આપણા સૌના નાયક શિવાજી મહારાજ છે.

Related posts

દેશમાં ચાલી રહેલ કઠોર આર્થિક સંકટનો સંકેત:PM એ જનતાને કરી અપીલ

Ahmedabad Samay

શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસે અન્ય નામ જાહેર કર્યો

Ahmedabad Samay

આજની ભારત પાકિસ્તાન મેચ ઘરે બેઠા ફ્રી માં મેચનો આનંદ લેવા માંગો છો ?

Ahmedabad Samay

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો