March 28, 2026
Otherગુજરાતરાજકારણ

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.

અજયસિંહ ભદોરીયા

ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વાર રાજીવ પાર્ક, બાપાસિતારામ ચોક થી કેસર હાઇટ્સ સુધી રૂ.૧ કરોડના ખર્ચે નવા ડ્રેનેજ લાઈનનું કાર્ય ધરાયુ હતું, અજયસિંહ દ્વાર પાણીની સમસ્યા ને દૂર કરવામાં માટે પાર્શ્વનાથ ટાઉન્સિપ વિભાગ -૧ થી વિભાગ- ૦૨ સુધી રૂ. ૩,૯૨,૦૦ ના ખર્ચે યુ.પી.વી.સી. પાણીની પાઇપ લાઈન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી પ્રજાને પાણીની સમસ્યા ન રહે અને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે, લોકડાઉન દરમિયાન ઠક્કરનગર વિસ્તારમાં ફસાયેલ પરપ્રાંતિઓ ને પોતાના ઘરે પોહચડવામાં માટે મોટો યોગદાન રહ્યો હતો અહીં ફસાયેલા તમામ વ્યક્તિ ઓને પોતાન વતન મોકલવામાં માટે ખડે પગે મેહનત કરી હતી જ્યાં સુધી તેવોની વતન વાપસી નું આયોજન કરવામાં નહતું આવ્યું ત્યારે તેમને બે સમય નું ખાવા પીવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવા અનેક પ્રજાલક્ષી કાર્ય કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા કરવામાં આવ્યા છે.

Related posts

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો