June 24, 2026
Otherગુજરાતરાજકારણ

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.

અજયસિંહ ભદોરીયા

ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વાર રાજીવ પાર્ક, બાપાસિતારામ ચોક થી કેસર હાઇટ્સ સુધી રૂ.૧ કરોડના ખર્ચે નવા ડ્રેનેજ લાઈનનું કાર્ય ધરાયુ હતું, અજયસિંહ દ્વાર પાણીની સમસ્યા ને દૂર કરવામાં માટે પાર્શ્વનાથ ટાઉન્સિપ વિભાગ -૧ થી વિભાગ- ૦૨ સુધી રૂ. ૩,૯૨,૦૦ ના ખર્ચે યુ.પી.વી.સી. પાણીની પાઇપ લાઈન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી પ્રજાને પાણીની સમસ્યા ન રહે અને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે, લોકડાઉન દરમિયાન ઠક્કરનગર વિસ્તારમાં ફસાયેલ પરપ્રાંતિઓ ને પોતાના ઘરે પોહચડવામાં માટે મોટો યોગદાન રહ્યો હતો અહીં ફસાયેલા તમામ વ્યક્તિ ઓને પોતાન વતન મોકલવામાં માટે ખડે પગે મેહનત કરી હતી જ્યાં સુધી તેવોની વતન વાપસી નું આયોજન કરવામાં નહતું આવ્યું ત્યારે તેમને બે સમય નું ખાવા પીવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવા અનેક પ્રજાલક્ષી કાર્ય કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા કરવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

પેટ્રોલના ભાવમાં ૧૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૨.૫૦ રૂપિયાનો વધારો વાળો ફેક પત્ર વાયરલ, જૂનો ભાવ યથાવત

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,પરડાઈશ ઇંગ્લિશ સ્કૂલ નું H.S.C. નું ૧૦૦%પરિણામ

Ahmedabad Samay

લોકસભા ગુજરાત પરિણામ અપડેટ

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો