March 25, 2026
ગુજરાતદેશરાજકારણ

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ કરતા કહ્યું કે, કોરોના સામે લાંબી લડાઈ લડ્યા છીએ : લોકડાઉન ભલે થયુ પણ વાયરસ હજુ ગયો નથી : બજારોની આર્થિક સ્થિતિ સુધરી છે : કોરોનામાં હજુ આપણે સાવચેત રહેવાની જરૃર છે : ભારતનો મૃત્યુદરનો ઘણો ઓછો છે હજુ ઘટી રહ્યો છે, પરંતુ કોરોનાની વેકસીન આવી ન જાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવી પડશે : ભારતમાં વેકસીન માટે ઘણી મહેનત થઈ રહી છે,

ત્યારે હવે લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો ફરજીયાત અમલ ચાલુ જ રાખવો પડશે : દેશમાં સ્થિતિ સુધરી છે તેને હવે બગાડવી નથી માટે સૌ દેશવાસીઓએ એકજૂટ બની સતર્કતા રાખવી અને નવરાત્રી, દિવાળી, ઈદ, ગુરૃનાનક જયંતિ વગેરે તહેવારોની શુભકામનાઓ પાઠવી અને વધુ એક વખત લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

Ahmedabad Samay

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

Ahmedabad Samay

૧ જુલાઈથી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત્ થઇ જાય તેવી સંભાવના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો