May 9, 2026
ગુજરાત

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

એકતા એજ લક્ષ્ય સંગઠન ના ગુજરાત પ્રચાર પસાર પ્રમુખ શ્રી જેસવાલસિંહ રાઠોડ અને ગુજરાત જિલ્લાના તમામ તમામ પદાધિકારીઓ દ્વારા આજ રોજ અમદાવાદ કલેકટર શ્રી ને હરિયાણા માં ધર્મ પરિવર્તન ના કરવા પર હત્યા કરવામાં આવેલ હત્યાકાંડ ના આરોપીને સખત સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, હરિયાણામાં બનેલા નિકિતા હત્યાકાંડના આરોપીઓ ને કડકમાં કડક સજા થાય અને નિકિતા અને તેના પરિવાર ને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, યુ.પી. માં લવજેહાદ જેવા અપરાધ પર અલગ થી યુ.પી. સરકાર દ્વારા કાનૂન બનાવવા જઇ રહી છે તેજ રીતે આપના રાજ્યમાં પણ લવજેહાદ જેવા સનગીન ગુન્હા માટે અલગ થી કાનૂન બનાવવું જોઈએ જેથી હિન્દુ બહેનો અને દીકરીઓ ને લવજેહાદ નું શિકારન બને.

Please Like and share our news

Related posts

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

Ahmedabad Samay

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો