June 24, 2026
ગુજરાત

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

એકતા એજ લક્ષ્ય સંગઠન ના ગુજરાત પ્રચાર પસાર પ્રમુખ શ્રી જેસવાલસિંહ રાઠોડ અને ગુજરાત જિલ્લાના તમામ તમામ પદાધિકારીઓ દ્વારા આજ રોજ અમદાવાદ કલેકટર શ્રી ને હરિયાણા માં ધર્મ પરિવર્તન ના કરવા પર હત્યા કરવામાં આવેલ હત્યાકાંડ ના આરોપીને સખત સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, હરિયાણામાં બનેલા નિકિતા હત્યાકાંડના આરોપીઓ ને કડકમાં કડક સજા થાય અને નિકિતા અને તેના પરિવાર ને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, યુ.પી. માં લવજેહાદ જેવા અપરાધ પર અલગ થી યુ.પી. સરકાર દ્વારા કાનૂન બનાવવા જઇ રહી છે તેજ રીતે આપના રાજ્યમાં પણ લવજેહાદ જેવા સનગીન ગુન્હા માટે અલગ થી કાનૂન બનાવવું જોઈએ જેથી હિન્દુ બહેનો અને દીકરીઓ ને લવજેહાદ નું શિકારન બને.

Please Like and share our news

Related posts

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

Ahmedabad Samay

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

અમદાવાદમાં ‘Sunday on Cycles’ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો