June 22, 2026
ગુજરાત

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

કોરોનાકાળમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવાર જનોને તેમના અંતિમ દર્શન પણ દુર્લભ થઇ ગયા હતા એવું કળયુગ સમાન સમય આવી ગયો હતો કે પોતાના સાથે વર્ષો વર્ષ વિતાવેલા પરિવાર જનને તેના અંતિમ સમયે જોઈએ પણ ન શકાય, અને તેમને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમયાત્રા, અંતિમસંસ્કાર કે અગ્નિદાન પણ કરી ન શક્યા હતા.

પપ્પુ તિવારી.
સમાજ સેવક

એવા સમયે લીલાનગર સ્મશાનમાં પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા પોતાની પરવાહ કર્યા વગર કોરોના કાળમાં આપણી હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે ૨૦૦ થી વધુ કોરોના થી મૃત્યુ પામેલા લોકોને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું અને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવતી હતી. પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે આ અનોખો અને કાબિલેતારીફ કાર્ય કરવામાં આવ્યું હતું

અમારા સમાચાર ને લાઈક અને શેર કરો

Related posts

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

RTEમાં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે. રદ થયેલા અરજદારો ફરી અરજી કરી શકશે

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો