March 15, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદમાં કોરોના સંકટ વધતા રાજ્ય સરકાર દ્વારા શનિવાર થી રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવાર ૦૬ વાગ્યા સુધી કરફ્યુ કરવામાં આવ્યું છે તેવામાં કરફ્યુનું પુરે પૂરું સખ્ત પણે કરફ્યુ નું પાલન થાય તે માટે પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

કરફ્યુ હોવાના કારણે તમામ પ્રકારની દુકાનો અને ચા ની દુકાનો પણ બંધ છે તેવામાં અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રી સમયે ફરજ બજાવતા પોલીસ જવાનો ને ચા પીવડામાં આવી હતી અને તેમની આ નિષ્ઠાપૂર્વક અને કાબિલે તારીફ કાર્યને સન્માન ની નજરે જોતા પોલીસ જવાનોને ચા પીવડામાં આવી હતી.

Related posts

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા ફાયર NOC મુદ્દે વધુ ૫૪૨ હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ ફટકારી

Ahmedabad Samay

ગુજરાત ટાઇટન્સે નવી જર્સી લોન્ચ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો