March 23, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદમાં કોરોના સંકટ વધતા રાજ્ય સરકાર દ્વારા શનિવાર થી રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવાર ૦૬ વાગ્યા સુધી કરફ્યુ કરવામાં આવ્યું છે તેવામાં કરફ્યુનું પુરે પૂરું સખ્ત પણે કરફ્યુ નું પાલન થાય તે માટે પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

કરફ્યુ હોવાના કારણે તમામ પ્રકારની દુકાનો અને ચા ની દુકાનો પણ બંધ છે તેવામાં અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રી સમયે ફરજ બજાવતા પોલીસ જવાનો ને ચા પીવડામાં આવી હતી અને તેમની આ નિષ્ઠાપૂર્વક અને કાબિલે તારીફ કાર્યને સન્માન ની નજરે જોતા પોલીસ જવાનોને ચા પીવડામાં આવી હતી.

Related posts

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

સતત બે પેઢીમાં થયું વારસાગત કોલોરેક્ટલ(મોટા આંતરડા) કેન્સર – જીસીએસ હોસ્પિટલમાં વિના મુલ્યે થઇ સફળ સર્જરી

Ahmedabad Samay

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો