June 22, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદમાં કોરોના સંકટ વધતા રાજ્ય સરકાર દ્વારા શનિવાર થી રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવાર ૦૬ વાગ્યા સુધી કરફ્યુ કરવામાં આવ્યું છે તેવામાં કરફ્યુનું પુરે પૂરું સખ્ત પણે કરફ્યુ નું પાલન થાય તે માટે પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

કરફ્યુ હોવાના કારણે તમામ પ્રકારની દુકાનો અને ચા ની દુકાનો પણ બંધ છે તેવામાં અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રી સમયે ફરજ બજાવતા પોલીસ જવાનો ને ચા પીવડામાં આવી હતી અને તેમની આ નિષ્ઠાપૂર્વક અને કાબિલે તારીફ કાર્યને સન્માન ની નજરે જોતા પોલીસ જવાનોને ચા પીવડામાં આવી હતી.

Related posts

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો