January 20, 2025
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદમાં કોરોના સંકટ વધતા રાજ્ય સરકાર દ્વારા શનિવાર થી રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવાર ૦૬ વાગ્યા સુધી કરફ્યુ કરવામાં આવ્યું છે તેવામાં કરફ્યુનું પુરે પૂરું સખ્ત પણે કરફ્યુ નું પાલન થાય તે માટે પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

કરફ્યુ હોવાના કારણે તમામ પ્રકારની દુકાનો અને ચા ની દુકાનો પણ બંધ છે તેવામાં અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રી સમયે ફરજ બજાવતા પોલીસ જવાનો ને ચા પીવડામાં આવી હતી અને તેમની આ નિષ્ઠાપૂર્વક અને કાબિલે તારીફ કાર્યને સન્માન ની નજરે જોતા પોલીસ જવાનોને ચા પીવડામાં આવી હતી.

Related posts

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

Ahmedabad Samay

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો