August 8, 2026
ગુજરાત

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

અમદાવાદના બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગમાં ૨૦થી વધુ દુકાનો સળગી છે. વેપારીઓને મોટુ નુકશાન થયેલ છે.કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ચાની કીટલીમાં ગેસ લીક થતા સિલિન્ડરમાં આગ લાગી હોવાનું મનાય છે.

 

Related posts

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિમા 5500 થી 6100 જળવાઈ રહેવાની સંભાવના

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

મેઘરાજાનું વધુ એક જોરદાર રાઉન્ડ ચાલુ, ૪ ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો