June 24, 2026
ગુજરાત

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

અમદાવાદના બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગમાં ૨૦થી વધુ દુકાનો સળગી છે. વેપારીઓને મોટુ નુકશાન થયેલ છે.કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ચાની કીટલીમાં ગેસ લીક થતા સિલિન્ડરમાં આગ લાગી હોવાનું મનાય છે.

 

Related posts

દેવ પંદિરકરે ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા મુશ્કેલીઓ વધી.સુરતમાં બે પડકારનો સામનો કરવો પડશે

Ahmedabad Samay

રાજ્યના ૦૭ IPSને બઢતી અપાઈ

Ahmedabad Samay

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

લો હવે ઘરેજ કરીલો કોરોના ટેસ્ટ. ટેસ્ટ માટેની જાણો મહત્વની વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો