March 25, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

30 તારીખના રોજ મેઘાણીનગરમાં આવેલ રેલ્વે ફાટક પાસે એક યુવતીનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને મેઘાણીનગરમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

J. P. Chauhan
Meghaningar P.I

મેઘાણીનગર ના પી.આઇ. જે.પી.ચૌહાણ એ આ ઘટનાની તપાસ હાથધરી અને ચક્રોગતિમાન કરી આ કેસ ઉકેલતા તપાસમાં જાણવા મળેલ કે યુવતીએ પહેલા આત્મહત્યા કરી ત્યારબાદ તેના પિતાએજ તેને સળગાવી.                                    યુવતીનો યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારમાં લગ્નની રજુઆત કરી હતી પરંતુ પરિવાર ન માનતા બાજુના રૂમમાં જઇ દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની પરિવાર ને જાણ થતાં તેને છુપવવા માટે યુવતીના પિતા અને અન્ય પરિવાર જને યુવતીને કોથળામાં ભરી મેઘાણીનગર માં આવેલ સાંઇબાબા સોસાયટીના પાછળના ભાગમાં રેલ્વે ફાટક પર બાઈકનું પેટ્રોલ કાઢી મૃત્યુ યુવતીને સળગાવી દીધી હતી. હાલ યુવતીના પિતા અને તેમનો સાથ આપનાર સાગરીતની ધરપકડ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Related posts

કરણી સેના અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

Ahmedabad Samay

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો