June 23, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

30 તારીખના રોજ મેઘાણીનગરમાં આવેલ રેલ્વે ફાટક પાસે એક યુવતીનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને મેઘાણીનગરમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

J. P. Chauhan
Meghaningar P.I

મેઘાણીનગર ના પી.આઇ. જે.પી.ચૌહાણ એ આ ઘટનાની તપાસ હાથધરી અને ચક્રોગતિમાન કરી આ કેસ ઉકેલતા તપાસમાં જાણવા મળેલ કે યુવતીએ પહેલા આત્મહત્યા કરી ત્યારબાદ તેના પિતાએજ તેને સળગાવી.                                    યુવતીનો યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારમાં લગ્નની રજુઆત કરી હતી પરંતુ પરિવાર ન માનતા બાજુના રૂમમાં જઇ દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની પરિવાર ને જાણ થતાં તેને છુપવવા માટે યુવતીના પિતા અને અન્ય પરિવાર જને યુવતીને કોથળામાં ભરી મેઘાણીનગર માં આવેલ સાંઇબાબા સોસાયટીના પાછળના ભાગમાં રેલ્વે ફાટક પર બાઈકનું પેટ્રોલ કાઢી મૃત્યુ યુવતીને સળગાવી દીધી હતી. હાલ યુવતીના પિતા અને તેમનો સાથ આપનાર સાગરીતની ધરપકડ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Related posts

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

ગાંધીનગર- પીએસઆઈ ભરતી કૌભાંડનો આરોપી મયુર તડવી રીમાન્ડ પર, તપાસમાં થશે વધુ ખુલાસા

Ahmedabad Samay

ઝાયડસ બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો