May 9, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

30 તારીખના રોજ મેઘાણીનગરમાં આવેલ રેલ્વે ફાટક પાસે એક યુવતીનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને મેઘાણીનગરમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

J. P. Chauhan
Meghaningar P.I

મેઘાણીનગર ના પી.આઇ. જે.પી.ચૌહાણ એ આ ઘટનાની તપાસ હાથધરી અને ચક્રોગતિમાન કરી આ કેસ ઉકેલતા તપાસમાં જાણવા મળેલ કે યુવતીએ પહેલા આત્મહત્યા કરી ત્યારબાદ તેના પિતાએજ તેને સળગાવી.                                    યુવતીનો યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારમાં લગ્નની રજુઆત કરી હતી પરંતુ પરિવાર ન માનતા બાજુના રૂમમાં જઇ દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની પરિવાર ને જાણ થતાં તેને છુપવવા માટે યુવતીના પિતા અને અન્ય પરિવાર જને યુવતીને કોથળામાં ભરી મેઘાણીનગર માં આવેલ સાંઇબાબા સોસાયટીના પાછળના ભાગમાં રેલ્વે ફાટક પર બાઈકનું પેટ્રોલ કાઢી મૃત્યુ યુવતીને સળગાવી દીધી હતી. હાલ યુવતીના પિતા અને તેમનો સાથ આપનાર સાગરીતની ધરપકડ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Related posts

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

Ahmedabad Samay

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

Ahmedabad Samay

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાની યોજાઇ મહત્વની બેઠક

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો