March 27, 2026
અપરાધદેશ

દેશની રાજધાનીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો

દેશની રાજધાની દિલ્હીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવવામાં આવી છે. શહેરના શકુર બસ્તી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર માનસિક શાંતિ મળે તે માટે બેઠી હતી, અને ત્રણ લોકો તેને બળજબરીથી ખેંચીને સ્ટેશન પર જ કોઈ આવી જાય તેવી જગ્યા પર લઈ ગયા અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો, આ ગુરુવાર રાતની ઘટના છે.

યુવતી રેલવે સ્ટેશનની નજીકમાં જ પોતાના પરિવાર સાથે રહે છે, પોતાના પરિવાર સાથે થયેલી તકરાર બાદ આ યુવતી ગુરુવારે ઘરેથી નીકળી ગઈ હતી અને આ પછી તે રેલવે સ્ટેશન પર જઈને બેસી ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે સ્ટેશન પર  યુવતીને એકલી બેઠેલી જોઈ હતી. આ પછી તેમણે યુવતીને ખોટી રીતે સ્પર્શવા લાગ્યા હતા, બળજબરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો,પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા રીક્ષામાં ચોરી કરતી ટોળકીની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

Ahmedabad Samay

નવસારી: 12 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનારા વિધર્મી યુવકને આજીવન કેદની સજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો