June 10, 2026
ગુજરાતરાજકારણ

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતમાં આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં આવશે, વધુમાં જણાવ્યુ કે રાજયમાં શાંતિ, કાયદો વ્યવસ્થા હવે વધુ મજબૂત બનશે.

ભૂમાફીયાઓ વિરૂદ્ધ આવેલી ફરીયાદોની દર ૧૫ દિવસે સુનાવણી થશે , ભૂમાફીયા વિરૂદ્ધ પુરાવાઓ સાથે કલેકટરને ફરીયાદ કરી શકાશે,૬ મહિનાની અંદર ભૂમાફીયા સામે કેસ ચલાવવા માટે વિશેષ અદાલત શરૂ કરવામાં આવશે, ફરીયાદ મળ્યાના ૨૦ દિવસમાં ફરીયાદ અંગે નિર્ણય કરાશે, દોષિત જણાયેલા ભૂમાફીયાઓને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની સજાની જાગવાઈ

Related posts

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

મહારાષ્ટ્રના બારામતી ખાતે થયું પ્લેન ક્રેશ, મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારનું થયું અવસાન

Ahmedabad Samay

બિહારના રાજકારણમાં મંગળવારે મોટો ઉલટફેર જોવા મળ્યો,ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નવી સરકાર રચાશે

Ahmedabad Samay

મટન ખવડાવીને ચૂંટણી નથી જીતી શકાતી, લોકોનો પ્રેમ અને વિશ્વાસ કમાઓ: નિતિન ગડકરી

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો