March 17, 2026
ગુજરાતરાજકારણ

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતમાં આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં આવશે, વધુમાં જણાવ્યુ કે રાજયમાં શાંતિ, કાયદો વ્યવસ્થા હવે વધુ મજબૂત બનશે.

ભૂમાફીયાઓ વિરૂદ્ધ આવેલી ફરીયાદોની દર ૧૫ દિવસે સુનાવણી થશે , ભૂમાફીયા વિરૂદ્ધ પુરાવાઓ સાથે કલેકટરને ફરીયાદ કરી શકાશે,૬ મહિનાની અંદર ભૂમાફીયા સામે કેસ ચલાવવા માટે વિશેષ અદાલત શરૂ કરવામાં આવશે, ફરીયાદ મળ્યાના ૨૦ દિવસમાં ફરીયાદ અંગે નિર્ણય કરાશે, દોષિત જણાયેલા ભૂમાફીયાઓને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની સજાની જાગવાઈ

Related posts

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

જાનૈયાઓ એ આપ્યું કોરોના ને આમંત્રણ

Ahmedabad Samay

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો