July 4, 2026
ગુજરાતરાજકારણ

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતમાં આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં આવશે, વધુમાં જણાવ્યુ કે રાજયમાં શાંતિ, કાયદો વ્યવસ્થા હવે વધુ મજબૂત બનશે.

ભૂમાફીયાઓ વિરૂદ્ધ આવેલી ફરીયાદોની દર ૧૫ દિવસે સુનાવણી થશે , ભૂમાફીયા વિરૂદ્ધ પુરાવાઓ સાથે કલેકટરને ફરીયાદ કરી શકાશે,૬ મહિનાની અંદર ભૂમાફીયા સામે કેસ ચલાવવા માટે વિશેષ અદાલત શરૂ કરવામાં આવશે, ફરીયાદ મળ્યાના ૨૦ દિવસમાં ફરીયાદ અંગે નિર્ણય કરાશે, દોષિત જણાયેલા ભૂમાફીયાઓને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની સજાની જાગવાઈ

Related posts

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

અશ્વના અવસાન બાદ તેની સમાધિ બનાવી, અશ્વપ્રેમની સ્ટોરી આવી સામે

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો