December 5, 2025
ગુજરાતરાજકારણ

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતમાં આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં આવશે, વધુમાં જણાવ્યુ કે રાજયમાં શાંતિ, કાયદો વ્યવસ્થા હવે વધુ મજબૂત બનશે.

ભૂમાફીયાઓ વિરૂદ્ધ આવેલી ફરીયાદોની દર ૧૫ દિવસે સુનાવણી થશે , ભૂમાફીયા વિરૂદ્ધ પુરાવાઓ સાથે કલેકટરને ફરીયાદ કરી શકાશે,૬ મહિનાની અંદર ભૂમાફીયા સામે કેસ ચલાવવા માટે વિશેષ અદાલત શરૂ કરવામાં આવશે, ફરીયાદ મળ્યાના ૨૦ દિવસમાં ફરીયાદ અંગે નિર્ણય કરાશે, દોષિત જણાયેલા ભૂમાફીયાઓને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની સજાની જાગવાઈ

Related posts

અમદાવાદ – રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

Ahmedabad Samay

રબારી સમાજનો પ્રેરણા અને આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ

Ahmedabad Samay

રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા

Ahmedabad Samay

પોતાના સીએમઓ ઓફિસર કહી મિત્રને છોડાવવા માગતા નકલી ઓફિસરને પોલીસે અમદાવાદથી ઝડપ્યો

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો