February 6, 2026
ગુજરાત

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

દેશના બીજા વડાપ્રધાન અને પ્રજાના સાચા સેવક સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ છે. તા. ૨ ઓકટોબરના ઉત્તરપ્રદેશના મુગલસરાઇ ખાતે જન્મેલા લાલબહાદુર શાસ્ત્રીજીએ અનેક જવાબદારી અલગ અલગ સમયે નિભાવેલી. ૧૯૬૫ ના પાકિસ્તાન સાથે ૧૨ દિવસ ચાલેલા યુધ્ધ દરમિયાન તેઓએ અસામાન્ય મનોબળના દર્શન કરાવેલા. ‘જય જવાન જય કિશાન’ ના બુલંદી નારાના જનક એવા શાસ્ત્રીજીએ વડાપ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન ગુજરાતની બે વાર મુલાકાત લીધેલી. સ્વેતક્રાંતિ માટે  આણંદ અને સૈનિક સ્કુલ ઉદ્દઘાટન પ્રસંગે  બાલાચડી આવ્યા હતા. આજે તેની પુણ્યતિથિએ શત્ શત્ વંદન.

Related posts

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

ગીર જંગલ આધારિત ફિલ્મ સાસણ થઇ રિલીઝ

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો