May 8, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

અમદાવાદના અસારવા વોર્ડ સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન ની ફરિયાદ આવતી રહેતી હતી લોકો ડ્રેનેજ લાઇન ના કારણે હેરાન પરેશાન થઇ ચુક્યા હતા, વારંવાર ફરિયાદને ધ્યાનમાં લઈને આજ રોજ ડ્રેનેજ લાઇન ની સમસ્યા નો અસારવાના કોર્પોરેટર શ્રી સુમન રાજપુત દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું જેથી સત્ય નારાયણ ચાલીના લોકોમાં ડ્રેનેજ ની સમસ્યા નો સમાધાન થતા ખુશી જોવા મળી હતી

 

Related posts

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો