February 6, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

અમદાવાદના અસારવા વોર્ડ સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન ની ફરિયાદ આવતી રહેતી હતી લોકો ડ્રેનેજ લાઇન ના કારણે હેરાન પરેશાન થઇ ચુક્યા હતા, વારંવાર ફરિયાદને ધ્યાનમાં લઈને આજ રોજ ડ્રેનેજ લાઇન ની સમસ્યા નો અસારવાના કોર્પોરેટર શ્રી સુમન રાજપુત દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું જેથી સત્ય નારાયણ ચાલીના લોકોમાં ડ્રેનેજ ની સમસ્યા નો સમાધાન થતા ખુશી જોવા મળી હતી

 

Related posts

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

કુબેરનગરમાં કેવિન નામનું બાળક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે,સારવાર માટે સમાજ પાસે માંગી મદદ

Ahmedabad Samay

પોલો ફોરેસ્ટ ફરવા જતા પહેલા એકવાર આ સમાચાર વાંચી લેજો

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો