June 27, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહાજીએ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણ માટે 11,00,000 રૂપિયા અગિયાર લાખ રૂપિયા અર્પિત કર્યા છે. રામ મંદિરના નિર્માણ માટેના આ યોગદાનને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વીર ભામાશા શ્રી મહેશસિંહ કુશવાહાજીનો આભાર વ્યક્ત કરે છે.


વટવા સમર્પણ નિધિ દ્વારા રૂ .5,00,000,બાપુનગર રૂ 2,51,000, નિકોલ રૂ .1,11,000, મેમનગર રૂ .1,11,000
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા 127000 કુલ
11,00,000 (અગિયાર લાખ રૂપિયા ) એકત્રિત કરી શ્રી રામ નું ભવ્ય મંદિરના નિર્માણ અર્થે આપવામાં આવ્યા છે.

Related posts

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો