March 27, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહાજીએ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણ માટે 11,00,000 રૂપિયા અગિયાર લાખ રૂપિયા અર્પિત કર્યા છે. રામ મંદિરના નિર્માણ માટેના આ યોગદાનને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વીર ભામાશા શ્રી મહેશસિંહ કુશવાહાજીનો આભાર વ્યક્ત કરે છે.


વટવા સમર્પણ નિધિ દ્વારા રૂ .5,00,000,બાપુનગર રૂ 2,51,000, નિકોલ રૂ .1,11,000, મેમનગર રૂ .1,11,000
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા 127000 કુલ
11,00,000 (અગિયાર લાખ રૂપિયા ) એકત્રિત કરી શ્રી રામ નું ભવ્ય મંદિરના નિર્માણ અર્થે આપવામાં આવ્યા છે.

Related posts

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

હિન્દુ ધર્મની અને હિન્દુઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફત સેવા

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

રાત્રીના સમયે ૯ મહિનાના બાળકને ત્યજીને જતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો